વ્યાજખોરોના આંતક વચ્ચે સુરતના યુવકની અનોખી પહેલ, લગ્નની કંકોત્રી જોઇને તમે પણ ભરપુર વખાણ કરતા નઈ થાકો
હાલમાં રાજયમાં વ્યાજખોરીનું પ્રમાણ ખુબ જ વધી ગયેલ છે હોય અનેક મધ્યમ વર્ગીય પરીવારો આ વ્યાજના વિષચક્રના ભોગ બનેલ છે જેને મીટાવવા માટે ગુજરાત પોલીસ દ્રારા વ્યાજખોરીના વિષ ચક્રમાથી નાગરિકોને મુકત કરવા જે મુહીમ ચલાવવામાં આવી રહી છે, તે બાબતે નાગરિકો મા જાગૃતિ આવે તે ઉદેશીને સુરતના પરમાર પરીવારના દીકરાના લગ્રની કંકોત્રી માં તેની માહીતી […]
Continue Reading