અરે બાપરે / ‘વિધિ’ એ ‘નિધી’ ના અલગ જ શાહીથી લખ્યા લેખ, જુઓ 20 વર્ષની દિકરી માટે છોકરો જોવા ગયા અને પછી થયું એવું કે જાણીને તમારું કાળજું કંપી ઉઠશે
જામનગરમાં રહેતા શ્રીવાસ્તવ પરિવારના મોભી સોનુલાલ વારાણસી ગયા હતા. પ્રેમ, વ્હાલ અને વાત્સલ્યની લાગણીઓ વચ્ચે ઉછરીને મોટી થયેલી નિધીના લગ્ન નક્કી કરવા. બાળપણથી પ્રેમ અને સ્નેહ વચ્ચે ઉછરેલી નિધી હવે અન્યોના પ્રેમ અને લાગણીઓ સાથે જોડાવવા જઈ રહી હતી. જામનગરથી વારણસી જતી વખતે મુસાફરી દરમિયાન નિધીના સમગ્ર પરિવારે મનોમન લગ્નની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી […]
Continue Reading