સુખ અને દુ:ખ એ જીવનમાં એક જ સિક્કાની બે બાજુ છે. જો આજે તમે ખુશ જોઈ તો, કાલે તમે દુઃખી પણ હોય શકો. વાસ્તુશાસ્ત્રમાં સોપારી અને રૂપિયાના સિક્કાના અનેક ઉપાયો આપવામાં આવ્યા છે. જ્યારે પણ તમને કોઈ નદી, તળાવ પાસેથી પસાર થવાની તક મળે ત્યારે તમારા હાથમાં એક સિક્કો લઈને તમારી ઇચ્છા બોલીને તેને પાણીમાં નાખી દો.
તમારી સમસ્યા જલ્દીથી હલ થઈ જશે. આજે અમે તમને સોપારી અને એક સિક્કાનો એવો ઉપાય બતાવીશું જેના થી તમારા ઘરમાં ધનના ઢગલા થઈ જશે. અમે તમને સોપારીના એક એવા સરળ ઉપાય વિશે જણાવી રહ્યાં છીએ. જો તમને કોઈપણ ધંધા સંબંધી સમસ્યા આવી રહી છે.
શનિવારે રાત્રે પીપળાના ઝાડની પૂજા કરો અને ત્યાં 1 રૂપિયાનો સિક્કો અને સોપારી મુકો અને બીજા દિવસે, તે ઝાડમાંથી એક પાન તોડીને તે પાંદડામાં સોપારી અને સિક્કો મૂકો અને તેને લાલ દોરાથી બાંધીને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી તમારા ઘરમાં ધન સંબંધી કોઈ તકલીફ આવશે નહી.
જ્યારે પણ તમે કોઈ કામ કરવા જાઓ છો ત્યારે તમારા મો માં લવિંગ મૂકો અને મંદિરમાં સોપારી ચઢાવો. તેનાથી તમારા કામમાં આવતી અડચણો દૂર થઈ જશે. આ સિવાય જો તમારા દામ્પત્ય જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તો ચાંદીના ડબ્બામાં સોપારી નાંખો અને ઘરમા પૂજાના સ્થાને પૂર્ણ ચંદ્રમાંની રાત્રિએ લગાવો. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઊર્જા નો વાસ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?
? વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!